કડાણા જળાશયમાં અમારી જમીન ડૂબાણ જવાથી પુનર્વસન માટે શહેરાના ડેમલી ગામે જમીન ફાળવેલ પરંતુ અમને ૪-૪ એકર જમીન આપી.અમને જમીન ખુલ્લી કરવા નોટીસ આપી જે જમીન ખેડાણ કરીએ તે ખૂલ્લી કરવા જણાવ્યું. જો અમારી જમીન ખુલ્લી કરાવશે તો કડાણામાં આવેલી અમારી જમીન ખુલ્લી કરાવાની તૈયારી રાખે તેમ ડેમલી ગામના રમેશભાઈ ડામોર જણાવ્યું હતું.