આજે શુક્રવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ Amc તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.જેમાં શહેરના તમામ તળાવો સાફ કરીને તેમાં ઓક્સિજનનું લેવલ વધારવાની કામગીરી કરાશે. જેથી કરીને જળચર પ્રાણીઓને નુકસાન ન થાય.
ઘાટલોડિયા: Amc દ્વારા શહેરના તમામ તળાવો સાફ કરી તેમાં ઓક્સિજન લેવલ વધારવામાં આવશે - Ghatlodiya News