તિલકવાડા: બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન એ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બદલ પ્રધાનમંત્રીજી નો આભાર વ્યક્ત કરતા શું કહ્યું સાંભળો
બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રાજપીપલા ખાતેના અંબુભાઈ પુરાણી ક્રિકેટ મેદાનમાંથી સરદાર ગાથા - 'સમાજ સુધારક સરદાર' વિષય પર વ્યાખ્યાન આપતાં સરદાર સાહેબના રાષ્ટ્રીય એકીકરણ, સામાજિક સુધારણા અને રાષ્ટ્રનિર્માણના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો.