અમદાવાદમાં છથી વધુ કિન્નરોએ એક સાથે ફિનાઈલ પીતા ચકચાર મચી છે. જેમાં સારવાર અર્થે તેમને એલજી હોસ્પિટલ અને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ એકસાથે 6 થી વધુ કિન્નરોએ ફિનાઈલ પી લેતા પોલીસ તંત્ર દોડતું થયું છે. પ્રાથમિક તપાસમાં વટવા વિસ્તારમાં માસીબા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બાદમાં કિન્નર કામિનીદેનો વટવા પીઆઇ સામે આક્ષેપ કરવામાં .