ભચાઉ તાલુકાના નંદગામ ખાતે આજે શુક્રવારે સમસ્ત આહિર સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને પોથી યાત્રા યોજાવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આહિર સમાજના અગ્રણી સામજીભાઈ આહિર પ્રતિક્રિયા આપી હતી
ભચાઉ: નંદગામ ખાતે સમસ્ત આહિર સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને પોથી યાત્રા યોજાઈ - Bhachau News