રાપર તાલુકાના ફતેહગઢ ખાતે અર્બુદા માતાજીના 13મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે વાગડ ચોરાડ આંજણા ચૌધરી સમાજના યુવાઓ તથા વડીલો દ્વારા અને ભણસાલી બ્લડ બેંક રાધનપુરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન ગત ૨૧ ના બપોરે 12 ના અરસામાં કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું..