અમીરરોડ ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રીએ સ્વદેશી અભિયાન અંગે વેપારીઓ સાથે સંવાદ કર્યો
Palanpur City, Banas Kantha | Sep 26, 2025
પાલનપુરના અમીરરોડ ખાતે આજે શુક્રવારે ત્રણ કલાકે વિધાનસભાના અધ્યક્ષશંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વડાપ્રધાનના આત્મ નિર્બળ ભારત અને સ્વદેશી અભિયાન અંતર્ગત વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો અને દુકાનોમાં સ્ટીકર લગાવવામાં આવ્યા હતા.