મહુવા: પૂજ્ય મોરારિબાપુની ભારદ્વાજ બાપુના નિવાસસ્થાને મુલાકાત, ભક્તિમય માહોલ સર્જાયો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં આજે આધ્યાત્મિકતા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વિશ્વવંદનીય કથાકાર મોરારિબાપુ એ તળાજાના જાણીતા શિવકથાકાર અને આશુતોષ અન્નક્ષેત્રના વ્યવસ્થાપક ભારદ્વાજ બાપુ ના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને સંતો વચ્ચે ધાર્મિક, આધ્યાત્મિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓને લઈને સૌહાર્દપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. પૂજ્ય ભારદ્વાજ બાપુ