તા.૧૪ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ સોજિત્રા ખાતે ઉપસ્થિત રહેશે.ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત કે ફરિયાદ હોય તો બપોરના ૧-૩૦ થી ૨-૩૦ દરમિયાન રૂબરૂ મળશે.આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે.