પ.પૂ. પંયાન્સ પ્રવર ગીતાર્થ રત્ન વિજયજી મ.સા. પ.પૂ. હિતાર્થ રત્ન વિજયજી મ.સા. આદીથાણાની નિશ્રામાં ૨૧ ઉપધાનના તપસ્વીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું, ૭ મોક્ષમાળાના તપસ્વીઓ તેમજ ટોટલ ૬૨ આયંબીલના તપસ્વીઓએ ચાર મહિના પહેલા અલગ અલગ દિવસે આયંબીલ કરેલા ટોટલ ૩૫૭૩ આયંબીલ કરેલા કુલ ૧૬૯૪૬ કલાક પ્રવચનનો ૧૬૮થી વધુ આરાધકોએ લાભ લીધો હતો