ભુજ: ભુજના હૃદયસમા હમીરસર કાંઠે અટલ કાવ્યાંજલી સંધ્યા યોજાશે, કવિતા તિવારી, રાષ્ટ્ર ચેતના કવિયત્રીએ દિલ્હીથી લાગણી વ્યક્ત કરી
કચ્છ લોકસભા દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રધ્યેય અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિ નિમિતે ગુડ ગવર્નન્સ ડે અંતર્ગત ભુજના હૃદયસમા હમીરસર કાંઠે “અટલ કાવ્યાંજલી સંધ્યા” તા. ૨૫/૧૨/૨૦૨૫, ગુરૂવાર, સમય: સાંજે ૭:૦૦ કલાકે સ્થળ: મહાદેવ ગેટ, હમીરસર તળાવ, ભુજ-કચ્છ.