તળાજા: આંબળા ગામે પવનચક્કી ફાઉન્ડેશનના કામ દરમિયાન દુર્ઘટના
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આંબળા ગામની સીમમાં આવેલી K.P. એનર્જી કંપનીની પવનચક્કી સાઇટ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઝારખંડના એક મજૂરનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ રાજ તિલક કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા હંસરાજભાઈ ઉર્ફે હિતેશભાઈ જાદવે દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આંબળા ગામે પવનચક્કીના ફાઉન્ડેશનનું કામ ચાલી રહ્યું હતું. ઉનાળાની ગરમીને કારણે રાત્રિના સમયે કામ કરવામાં આવતું હતું. ગઈકાલે રાત્રે કામ દરમિયાન અશો