અંકલેશ્વર: અંકલેશ્વરના સારંગપુર ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં નાહવા પડેલા 4 યુવાનો પૈકી એક કિશોર તણાય ગયો હતો.
Anklesvar, Bharuch | Sep 11, 2025
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે વહેતી અમરાવતી નદીમાં ગતરોજ સાંજે ચાર યુવકો નાહવા માટે ઉતર્યા હતા આ દરમ્યાન અચાનક જ...