ભરૂચ: નર્મદા નદીના તટે ઉગેલા બેટ ચિંતાનો વિષય, ઉનાળાની શરૂઆત સાથે જ જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. #jansamasya
Bharuch, Bharuch | Apr 18, 2025
હાલમાં સરદાર સરોવર ડેમમાંથી મર્યાદિત પાણીની આવક છે,અને સાથે સાથે પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં આંકડાઓ મુજબ ઘટાડો...