જામનગર જિલ્લાના વાતાવરણ પલટો, કાલાવાડ શહેર અને તાલુકામાં માવઠાનો માર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ત્રાટકતા ખેડૂતો મૂંઝાયા, બપોર બાદ અચાનક ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો, એક કલાકમા એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો, મગફળી, કપાસના પાકમાં નુકસાન થતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાયો, મગફળીના પાથરા, કપાસ , સોયાબીન , ડુંગળી , મગ , અડદ , તલ સહિતનો પાક ધોવાયો.