કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુશોભિત કરાયું છે.વિવિધ સ્થળોએ ભીત ચિત્રો દોરાયા છે.સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આણંદના વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનથી તા.૨૬ નવેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા શુભારંભ થવાનો છે.