તારાપુર: તારાપુર પંથકમાંથી પસાર થતી સાબરમતી નદી રોદ્ર સ્વરૂપે બે કાંઠે વહી રહી છે.ફતેપુરાથી રીંઝા માર્ગ પાણીમાં ગરકાવ.
Tarapur, Anand | Sep 8, 2025
તારાપુર પંથકમાંથી પસાર થતી સાબરમતી નદીના જળ સ્તરમાં એકાએક વધારો થતા જનજીવનને અસર વર્તાઈ છે. સાબરમતી નદીના રોદ્ર સ્વરૂપ...