ખેડા નડિયાદ નડિયાદ ના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર મા આંખ ની ચિકિત્સા માટે મોબાઈલ આઈ કેર એમ્બ્યુલન્સ ભેટ કરાઈ નડિયાદ સંતરામ મંદિર આંખ ની હોસ્પિટલ જગ મશહૂર છે. લાખો લોકો ના આંખ ના મફત અને રાહત દરે નેત્રમણિ ની સેવા આપવામાં આવે છે. વિશાળ હોસ્પિટલ બારે માસ છલકાતી રહે છે ત્યારે એમ્બ્યુલન્સ મારફતે છેવાડા ના લોકો ને ઘર બેઠા સુવિધા આપવા એમ્બ્યુલન્સ દાન કરાઈ.