નાંદોદ: શહેર અને આજુબાજુના વિસ્તારની નાની મોટી મૂર્તિ કુત્રિમ તળાવ ખાતે 100થી વઘુ મૂર્તિનું વિસર્જન કર્યું
Nandod, Narmada | Sep 2, 2025
રાજપીપળા સરકારી ઓવારા કરજણ નદી પાસે એક વિશાળ મોટું કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે જેમાં આજથી નાની મૂર્તિનું પણ વિસર્જન...