શિક્ષણ વિકાસનો મહોત્સવ: રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્હસ્તે બે અદ્યતન પ્રાથમિક શાળાના ખાતમુહૂર્ત–લોકાર્પણ કાર્યક્રમ અમરેલી જિલ્લામાં રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્હસ્તે આજે અનેક વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા. સુખનિוואַસ કોલોની ખાતે ₹65 લાખના ખર્ચે પ્રાથમિક શાળાના અદ્યતન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત થયું, જ્યારે અમરેલી ભોજલપરા ખાતે ₹68 લાખના ખર્ચે બનેલી નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું.