ખેડબ્રહ્મા: તાલુકાના રતનપુર ખાતે ની સાબરમતી નદીમાં નવ જેટલા લોકો ફસાતા રેસ્ક્યુ કરી સુરક્ષિત બચાવાયા..!
Khedbrahma, Sabar Kantha | Sep 7, 2025
ભારે વરસાદ વચ્ચે રતનપુર (સુકાઆંબા) ખાતેની સાબરમતી નદીમાં કુલ 9 જેટલા લોકો ફસાયા હતા. ત્યારે રાત્રીના સમયે સાબરકાંઠા...