પંચમહાલ,મહીસાગર અને દાહોદ ત્રણેય જીલ્લાઓમાં વિકસીત ભારતનાં નિર્માણમાં મહત્વનું યોગદાન આપવા બદલ પંચમહાલ ડિસ્ટ્રિકટ બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડને ઓલ ઈન્ડીઆ બીઝનેશ ડેવલપમેન્ટ એસોસીયેશન-ન્યુ દિલ્હી ઘ્વારા " વિકસીત ભારત નિર્માણ રત્ન એવોર્ડ " એનાયત કરવામાં આવ્યો હતો.