સુરેન્દ્રનગર જિલ્લામાં અને દસાડા પંથકમાં ભરશિયાળે વરસાદી વાતાવરણ છવાયું હતું જેને લઈને દસાડા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ થવા પામ્યો હતો ત્યારે કમોસમી વરસાદને લઈને દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા ત્યારે માવઠાની માર બાદ ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ વર્તાઈ રહી છે.