Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તળાજા: તળાજામાં મળી આવેલા પતિ પત્નીના મૃતદેહ મામલે નવો વળાંક આવ્યો પોતાના જ પુત્ર અને પુત્ર વધુએ હત્યા કરી

Talaja, Bhavnagar | May 1, 2026
તારીખ 19 એપ્રિલ 2026ની મધરાતે આશરે 1:30 વાગ્યા પહેલા કોઈ પણ સમયે આ ઘટના બની હોવાનો અંદાજ છે, જ્યાં કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેમની પત્ની રેખાબેનના મૃતદેહો સળગેલી હાલતમાં તેમના જ ઘરેથી મળી આવ્યા હતા. પ્રાથમિક રીતે આ ઘટના શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાથી થયેલ મૃત્યુ તરીકે માનવામાં આવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ મુજબ,