તળાજા: તળાજામાં મળી આવેલા પતિ પત્નીના મૃતદેહ મામલે નવો વળાંક આવ્યો પોતાના જ પુત્ર અને પુત્ર વધુએ હત્યા કરી
તારીખ 19 એપ્રિલ 2026ની મધરાતે આશરે 1:30 વાગ્યા પહેલા કોઈ પણ સમયે આ ઘટના બની હોવાનો અંદાજ છે, જ્યાં કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેમની પત્ની રેખાબેનના મૃતદેહો સળગેલી હાલતમાં તેમના જ ઘરેથી મળી આવ્યા હતા. પ્રાથમિક રીતે આ ઘટના શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાથી થયેલ મૃત્યુ તરીકે માનવામાં આવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ મુજબ,