ખંભાત ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.કુલ 14 પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવ્યો હકારાત્મક નિકાલ કરાયો હતો.જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ખંભાત ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.