મોરબી: પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે મોરબી શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કયાઈ
Morvi, Morbi | Sep 25, 2025 પ્રખર રાષ્ટ્રવાદી, એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા, મહાન ચિંતક અને વિચારક તથા આપણા પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી પર કોટિ-કોટિ નમન મોરબી શહેર ભાજપ દ્વારા તેમના નિવાસ્થાને પુષ્પાંજલિ તેમજ વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખવામાં આવ્યો.