સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 6 માં રહેતા રહીશો પ્રાથમિક સુવિધાના અભાવ મામલે મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ તંત્રના અધિકારીઓએ દ્વારા યોગ્ય રજૂઆત ન સાંભળતા રજૂઆત કરવા આવેલ લોકોમાં રોષ ફેલાયો હતો આ સમગ્ર મામલે સ્થાનિક રહીશ હર્ષાબા રાણા એ રોષ વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી હતી.