Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસની તપાસ સુરેન્દ્રનગર SPને સોંપાઈ

Gondal City, Rajkot | Oct 15, 2025
ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામના 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થતા તેમના પરિવારજનો દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પરિવારજનો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જે તે સમયે આ મામલે રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો. પરંતુ, યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહ અને તેનો પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી

MORE NEWS

No related stories for this location.

ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસની તપાસ સુરેન્દ્રનગર SPને સોંપાઈ - Gondal City News