સુરેન્દ્રનગર જૈન જાગૃતિ સેન્ટર દ્વારા દર વર્ષની જેમ આવશ્ય પણ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે દેવ પાર્ટી પ્લોટ ખાતે આ સમૂહ લગ્નમાં પાંચ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા ત્યારે ઉપસ્થિત સૌ ટ્રસ્ટીઓ હોદ્દેદારો આગેવાનોએ આ નવયુગલોને આશીર્વાદ આપી અને તેઓને લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી