માણાવદરમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ભારતીય બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને તેમની પુણ્યતિથિ નિમિત્તે હું વિનમ્રભાવે શ્રદ્ધાંજલિ અર્પું છું. આ પ્રસંગે અરવિંદભાઈ લડાનીએ જણાવ્યુ કે રાષ્ટ્ર હંમેશા બાબાસાહેબનો આભારી રહેશે, જેમણે સામાજિક સમરસતાનો માર્ગ બતાવીને ભારતીય સામાજિક સુધારાના કાયદો ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી