રાજીવ આવાસ યોજના અંગે પાલનપુરના જાગૃત નાગરિકે પાલિકા સામે સવાલો ઉઠાવ્યા.
Palanpur City, Banas Kantha | Nov 17, 2025
પાલનપુરના સદરપુર નજીક બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનાના મકાનો લાભાર્થીઓને ફાળવવામાં ન આવતા પાલનપુરના જાગૃત નાગરિક રવિ સોનીએ આજે સોમવારે સાંજે 7:30 કલાક આસપાસ પોતાનું નિવેદન આપ્યું હતું જેમાં તેમને પાલિકા સામે આક્ષેપો કર્યા છે.
રાજીવ આવાસ યોજના અંગે પાલનપુરના જાગૃત નાગરિકે પાલિકા સામે સવાલો ઉઠાવ્યા. - Palanpur City News