તળાજા: ભાવનગરથી નવી મુંબઈ હવે સીધી ઉડાન – વિકાસને મળ્યું પાંખો
કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂ અને ભાવનગર લોકસભાના સાંસદ નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં આ સેવા શરૂ કરવામાં આવી હતી. વિમાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નવી એર કનેક્ટિવિટીથી ભાવનગર હવે દેશના મોટા શહેરો સાથે વધુ સારી રીતે જોડાઈ શકશે. ખાસ કરીને ઉદ્યોગ, વેપાર અને પ્રવાસન ક્ષેત્રને આથી મોટો ફાયદો થવાની શક્યતા છે. નવી મુંબઈ મારફત