સાણંદ: ધંધુકા હત્યાના વિરોધમાં સાણંદમાં આવેદન: AHP અને RBD દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ, આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ
ધંધુકા હત્યાના વિરોધમાં સાણંદમાં આવેદન: AHP અને RBD દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ, આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ધંધુકા ખાતે ગત તા. 18/4/26ના રોજ ધર્મેશભાઈ ભરવાડની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે આજે સાણંદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) અને રાષ્ટ્રીય બજરંગ દળ (RBD) દ્વારા મામલતદારને આજરોજ તારીખ...