Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
���मित_शाह
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata
Aap

એટ્રોસિટી કેસમાં સમાધાન કરનારનો થશે સામાજિક બહિષ્કાર:ગોંડલના ઘોઘાવદરમાં દલિત આગેવાનોની બેઠકમાં નિર્ણય

Gondal City, Rajkot | Dec 22, 2025
ગોંડલ તાલુકાના ઐતિહાસિક યાત્રાધામ ઘોઘાવદર ખાતે આવેલ દાસી જીવણ સાહેબની જગ્યામાં અનુસૂચિત જાતિ સમાજના વિવિધ સંગઠનો અને રાજકીય-બિનરાજકીય આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એટ્રોસિટીના કેસોમાં સમાધાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો.

MORE NEWS

No related stories for this location.

એટ્રોસિટી કેસમાં સમાધાન કરનારનો થશે સામાજિક બહિષ્કાર:ગોંડલના ઘોઘાવદરમાં દલિત આગેવાનોની બેઠકમાં નિર્ણય - Gondal City News