Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl

ગોંડલ શહેર: એટ્રોસિટી કેસમાં સમાધાન કરનારનો થશે સામાજિક બહિષ્કાર:ગોંડલના ઘોઘાવદરમાં દલિત આગેવાનોની બેઠકમાં નિર્ણય

Gondal City, Rajkot | Dec 22, 2025
ગોંડલ તાલુકાના ઐતિહાસિક યાત્રાધામ ઘોઘાવદર ખાતે આવેલ દાસી જીવણ સાહેબની જગ્યામાં અનુસૂચિત જાતિ સમાજના વિવિધ સંગઠનો અને રાજકીય-બિનરાજકીય આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એટ્રોસિટીના કેસોમાં સમાધાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો.

MORE NEWS

No related stories for this location.

ગોંડલ શહેર: એટ્રોસિટી કેસમાં સમાધાન કરનારનો થશે સામાજિક બહિષ્કાર:ગોંડલના ઘોઘાવદરમાં દલિત આગેવાનોની બેઠકમાં નિર્ણય - Gondal City News