Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ગોંડલ શહેર: એટ્રોસિટી કેસમાં સમાધાન કરનારનો થશે સામાજિક બહિષ્કાર:ગોંડલના ઘોઘાવદરમાં દલિત આગેવાનોની બેઠકમાં નિર્ણય

Gondal City, Rajkot | Dec 22, 2025
ગોંડલ તાલુકાના ઐતિહાસિક યાત્રાધામ ઘોઘાવદર ખાતે આવેલ દાસી જીવણ સાહેબની જગ્યામાં અનુસૂચિત જાતિ સમાજના વિવિધ સંગઠનો અને રાજકીય-બિનરાજકીય આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એટ્રોસિટીના કેસોમાં સમાધાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો.

MORE NEWS

No related stories for this location.