પલસાણા: જળ ઝીલણી એકાદશી નિમિત્તે રામજી મંદિર દ્વારા કૃષ્ણ ભગવાન ની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. નગરમાં ભક્તો ને દર્શન આપ્યાં
Palsana, Surat | Sep 3, 2025
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આજે બુધવાર ના દિવસે પાલખી યાત્રા નું આયોજન કરાયું હતું. રામજી મંદિર દ્વાર દર વર્ષે ગણેશ ઉત્સવ...