ભુજ નજીક જૈનોના વર્ધમાનનગરે પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલયસાગરજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકરસાગરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ ધાર્મિક આરાધનાઓ સાથે પરિપૂર્ણ થતાં ચાતુર્માસ પરિવર્તન થયું હતું. ચાતુર્માસ પરિવર્તનનો લાભ માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઇ વોરા પરિવારે લીધેલ પૂજ્ય ગુરૂભગવતોએ વોરા પરિવારનાં ઘરે પાવન પગલા કર્યા હતા. ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે. ચાતુર્માસના ચાર મહિના વ્યાખ્યાન-વાણી શ્રવણ કરી છે એ જીવનમાં ઉત