કેશોદથી દુબઈ રોજગાર માટે ગયેલા અરવિંદ જયશવાલ સુરક્ષિત હોવાનું પરિવારનું નિવેદન.પરિવારે અરવિંદ સાથે વાતચીત કરી આપી માહિતી.અરવિંદ સોનાપુરના મેંગો માર્કેટ નજીક રહે છે, હુમલો 6-7 કિમી દૂર થયો હતો.હુમલાની ખબર મળતા પરિવારમાં ચિંતા ફેલાઈ હતી.હાલ પરિસ્થિતિ સામાન્ય, અરવિંદ સંપૂર્ણ સુરક્ષિત.વિદેશમાં રહેલા ગુજરાતીઓની સુરક્ષા મુદ્દે સરકાર પાસે માંગ ઉઠી