તા. ૧૯ મી નવેમ્બર ના રોજ આણંદ ખાતે જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાશે.શજિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા પ્રત્યે આજની યુવા પેઢીઓને પ્રેરિત કરવા માટે આણંદ જિલ્લામાં જિલ્લા મથક ખાતે અને તાલુકા મથક ખાતે પણ પદયાત્રા યોજાશે.