પાલીતાણા થી જેસર તરફ જવાનો રોડ છેલ્લા કેટલાય વર્ષોથી તૂટી ગયો હતો જે અંગે અનેક રજૂઆતો કરવા છતાં રોડનું કામ થતું ન હતું પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા મોટાભાગના રોડ રસ્તા રીપેરીંગ કરવાનો આદેશ અપાયો છે ત્યારે જેસર રોડ રીપેરીંગ ની કામગીરી હાથ ધરવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી