સાણંદ: સાણંદ ઉમિયાધામમાં સાતમો પાટોત્સવ, નવચંડી યજ્ઞ યોજાયો:સોલા કેમ્પસના મહેમાનો સહિત ઉમાભક્તો ઉમટ્યા
સાણંદ ઉમિયાધામમાં સાતમો પાટોત્સવ, નવચંડી યજ્ઞ યોજાયો:સોલા કેમ્પસના મહેમાનો સહિત ઉમાભક્તો ઉમટ્યા સાણંદ-વિરમગામ બાયપાસ રોડ પર આવેલા ઉમિયાધામ ખાતે શ્રી સાણંદ કડવા પાટીદાર પરિવાર દ્વારા કુળદેવી માઁ ઉમિયા માતાજીનો સાતમો પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ઉમિયાધામ સોલા કેમ્પસના મહેમાનો સહિત મોટી સંખ્યામાં ઉમાભક્તો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની....