ભરૂચ: કપાસ ખરીદી કેન્દ્રોમાં પારદર્શકતાના અભાવ અંગે આગેવાન અને વાલિયાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ આક્ષેપ કર્યા હતા.
Bharuch, Bharuch | Sep 10, 2025
ભારત સરકારની કપાસ ખરીદી યોજના હેઠળ સીસીઆઈ દ્વારા ખેડૂતો પાસેથી કપાસની ખરીદી થતી હોય છે પરંતુ વર્તમાન સમયમાં ખરીદી...