Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

દાંતા: દિવાળી તહેવાર અને નવીન વર્ષોના દિવસોને લઈ અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર.

Danta, Banas Kantha | Oct 21, 2025
દિવાળી તહેવાર અને નવીન વર્ષોના દિવસોને લઈ અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર. આજે સાંજે 8:30 કલાક આસપાસ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદી જણાવે છે કે તારીખ 22/10/2025 બુધવાર થી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.જેમાં વહેલી સવારે આરતી જ્યારે સાંજે 9:00 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે અને રાજભોગ બપોરે 12 કલાકે અંબાજી મંદિરમાં ધરાવવામાં આવશે.