આદિપુર ખાતે સાંજના શો માં વિનય ટૉકીઝમા "જીવ" પિક્ચર શરૂઆત માં શ્રી સદગુરુ રાયમલ ધામ આશ્રમ અંજારના અધ્યક્ષ ,ગૌ ભકત શાસ્ત્રી ધનેશ્વર મહારાજ જોષી ,થરા ના સંત શ્રી સોહનગીરી બાપુ અને સંતો,વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શનિવાર હોવાથી સર્વે ફિલ્મ જોવા પધારેલ જીવદયા ગૌ પ્રેમી દ્વારા હનુમાન ચાલીસાનુ સમૂહ ગાન કરવામાં આવ્યું હતું.