કેશોદના દાતરીયા હનુમાન મંદિર પાસે રાત્રિના સમયે યુવાનને છરી બતાવી લૂંટ ત્રણ યુવાનો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે પોલીસે ફરિયાદ નોંધ આ ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ ત્રણેય આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાનું રી કન્ટ્રેશન કરવામાં આવ્યું હતું