દાંતીવાડા તાલુકાના નાંદોત્રા બ્રાહ્મણવાસ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયત દ્વારા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ગ્રામ પંચાયતના સદસ્યો અને પ્રતિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાની જાણકારી આજે શુક્રવારે રાત્રે 9:45 કલાકે મળી છે.