કૃષિમંત્રીનુ પૂરગ્રસ્ત વિસ્તારો માટે સહાય પેકેજને લઈને મહત્વનું નિવેદન આવ્યું સામે, કહ્યું જરૂર પડશે તો સહાય વધારાશે
Palanpur City, Banas Kantha | Oct 24, 2025
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકારે જાહેર કરેલા 2500 કરોડ સહાય પેકેજને લઈને તેમને કહ્યું કે જરૂર પડશે તો 5000 કરોડનું સહાય પેકેજ કરાશે તેમનુ આ નિવેદન આજે શુક્રવારે રાત્રે 8:30 કલાકે સામે આવ્યું છે.
કૃષિમંત્રીનુ પૂરગ્રસ્ત વિસ્તારો માટે સહાય પેકેજને લઈને મહત્વનું નિવેદન આવ્યું સામે, કહ્યું જરૂર પડશે તો સહાય વધારાશે - Palanpur City News