સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના આદરિયાણાં વડગામ જવાનો રોડ અંદાજીત 12 કિલોમીટર સુધીના રોડની બિસ્માર હાલત થવા પામી છે ત્યારે આ રોડ પર ખાડા જ નહીં પરંતુ કપચીના ઠેર ઠેર ઢગ જોવું મળે છે ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી વાહનચાલકો ની માંગ ઉઠી હતી.