Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

પાદરા: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં પાદરામાં પૂતળા દહન

Padra, Vadodara | Dec 25, 2025
બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં પાદરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ હિંસા અને હત્યાની ૮૮થી વધુ ગંભીર ઘટનાઓ સામે આવી છે. હિન્દુ મંદિરોમાં તોડફોડ, હિન્દુઓના ઘરો સળગાવવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હિન્દુ યુવાન દીપુ ચંદ દાસની હત્યા કર્યા બાદ તેનો દેહ સળગાવ્યો હતો. કટ્ટરપંથી તત્વો દ્વારા ભારત વિરોધી ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો ઉલ્લેખ પ
પાદરા: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં પાદરામાં પૂતળા દહન - Padra News