પાટડી ખાતે શનિવાર 6 ડિસેમ્બરના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરજી ના સ્ટેચ્યુ ખાતે મહામાનવ, ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી ના 69 માં મહાપરિનિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય પી.કે.પરમાર સહિત દિલીપભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, સહિત રમીલાબેન દરજી, અને અન્ય ભાજપના નામી.હોદ્દેદારો હાજર રહ્યા હતા ત્યારે પાટડી ગ્રામ્ય ભાજપ અને શહેરી ભાજપના અજા મોરચાના હોદ્દેદારો સહિત અન્ય લોકો હાજર રહી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.