સાગબારા: આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર બાબતે કાર્યાલયથી માહીતી આપી
Sagbara, Narmada | Aug 22, 2025
આમ આદમી પાર્ટી ના નેતા રાધિકા રાઠવા એ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર બાબતે કાર્યાલય થી માહીતી આપતા જણાવેલ...